Chemistry, asked by delightboy007, 1 year ago

- શા માટે ઘરેલું વીજપરિપથમાં અર્થીગ કરવું જરૂરી છે?​

Answers

Answered by ruchi3335
0

Answer:

અર્થીંગ વાયરને વિદ્યુત સાધનોની ધાતુની સપાટી સાથે જોડી ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની પ્લેટ સાથે જોડવામાં આવે છે .જેથી લીકેજ પ્રવાહ સીધો જમીનમાં જાય અને શોક લાગતો નથી.

Similar questions