આવનહી, આદ૨ નહી, નહી નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ,
Answers
Answered by
9
Answer:
આ પંક્તિઓ દ્વારા કવી કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહિ, આદર આપે નહીં તેમના ઘરે આપણે ક્યારેય ન જવું જોઈએ .
દરેક વ્યક્તિ ને પોતાનુ સ્વમાન વ્હાલુ હોવુ જરૂરી છે. તેના ઘરે સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણે ત્યાં ન જવુ.....................
Similar questions
India Languages,
5 months ago
Math,
5 months ago
Social Sciences,
11 months ago
Science,
11 months ago
Social Sciences,
1 year ago