આવનહી, આદર નહી, નહી નયનોમા નેહા, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ .
Answers
Answered by
1
Answer:
ટિપ્પણી:
આ પંક્તિ માં કવિ કહે છે કે જે ઘરે આપણને આદર સત્કાર ન મળે, જ્યાં આપણા માટે સ્નેહ ન હોય તે ધરે આપણે કદી ન જવું જોઇએ ભલે તે ધરે સોનાનો વરસાદ વરસે તો પણ ન જવું જોઈએ
દરેકને સ્વમાન હોવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ એ ભાવ વિનાના દુરયોધનના મિષ્ટાન્ન નો ત્યાગ કરી. વિદુરને ઘેર ભાજી ખાધી આપણે ઘેર આવનારનુ પ્રેમ આદર અને સ્નેહ થી સ્વાગત કરવૉ જોઇએ
જવાબ આપો
Answered by
0
Answer:
ok
an
dbdbdbdnddje a ej d
ejeje
dhe
Similar questions