ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? *
Answers
Answer:
I તો મને પણ નથી ખબર ભાઈ .......
Answer:
અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? - કાપડ સંશોધન-અમદાવાદ
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? પાલનપુર
અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ - ૬૪
અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
અમૂલ ડેરી ક્યાં આવેલી છે?--- આણંદમાં
અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ
અલંગ કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?--- બનાસકાંઠા
આજવા ડેમ કોણે બનાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ
આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ? ડાંગ
આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્યા છે ? - ગિરની તળેટીમાં
આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારા
આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે? - જામનગર
આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?--- અંબાજીમાં
આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ? - ડાંગ
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક - અમદાવાદ
ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? ગાંધીનગર
ઇફ્કો' ખાતરનું કારખાનુ ક્યાં છે?--- કલોલમાં
ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- દાહોદ
ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? : વાત્રક
ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? ૬૦ ટકા
ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? - મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા તરીકે ઓળખાય છે.
મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ
ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? - મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા તરીકે ઓળખાય છે.
ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?--- બનાસ , સરસ્વતી અને રૂપેણ
ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : નાઘેર
ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?--- વલસાડ
ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ? સરસ્વતી
એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? : સૂર્ય
એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? : અમદાવાદ
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ
એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? : સુરત
એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી
Explanation:
I give you answer now it is your duty to mark me as a brianliest please follow me