Hindi, asked by jaybambhaniya7766, 3 months ago

૧) તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્વ સમજાવતો પત્ર લખો.​

Answers

Answered by hotelcalifornia
6

પ્રાર્થના માનવ હ્ર્દય અને ભગવાન વચ્ચે સંવાદનું માધ્યમ છે.

Explanation:

  • પ્રાર્થના એક પ્રબળ આવૃત્તિ છે જેનાથી મનમાં સકારત્મકતાનો સંચાર કરે છે.
  • શરીર ને જમવાથી તાકાત મળે છે જયારે પ્રાર્થના આત્માનું ભોજન છે.  
  • ઈશ્વર સાથે સંવાદનો એક માધ્યમ સાધન છે અને એ છે પ્રાર્થના.
  • પ્રાર્થના કરવાથી સાક્ષાત્કાર ઈશ્વરની અનુભૂતિ થાય છે.
  • પ્રાર્થના હૃદયમાં રહેલા નેગેટિવ વિચારોનો નાશ કરે છે.
  • આપણે પ્રાર્થના કર્યા પછી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની આપણને આંતરિક શક્તિ મળે છે.

Answered by shankarbhaiganasva
4

Answer:

તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્વ સમજાવતો એક પત્ર લખો

Similar questions