ગાઘીનગર શહેરના સૌદયેની શોભા શેનાથી વધી છે
Answers
Answered by
4
Answer:
ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ડહોળા પાણીની સમસ્યા કાયમી બની ગઇ હોય તેમ લાગે છે જેના કારણે રોગચાળાની દહેશત છે ત્યારે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પુરા પાડવામાં આવતા પાણીના પુરવઠાને શુધ્ધ કરવાના પ્લાન્ટમાં આધુનિકતાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. તો ડહોળા પાણીની સમસ્યાને કાયમી ધોરણે દુર કરવા માટે તેમાં ફટકડી અથવા ડયુઅલ ફિલ્ટર મિડિયાનો ઉપયોગ કરવા પણ નિષ્ણાંતોએ તંત્રને સલાહ આપી છે.
Explanation:
Hope it was helpful please mark me brainliest and follow me also
Similar questions