(૩) * “પારખું કરવા નીકળ્યો એટલે પારખું થઈ ગયું.' નરરત્નમણિરાવના આ વિધાનને વિગતે સમજાવો.
Answers
Answered by
3
answerપ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો
કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ
વહાણોનો કાફલો !
ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ
પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ
છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…
કાજળ
આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તે ય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં
એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને
જોવાને હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો
plz marck me as brainly
Similar questions
History,
4 months ago
Computer Science,
4 months ago
Computer Science,
4 months ago
Biology,
7 months ago
Environmental Sciences,
7 months ago