હિમવર્ષોત નિ પારા સીક સમજુતી આપો.
Answers
Answered by
1
Answer:
હિમવર્ષા એ આ પૃથ્વી પર થતી એક કુદરતી ઘટના છે. સખત ઠંડી પડતી હોય તેવા વિસ્તારોમાં આ ઘટના અચોક્કસ રીતે થતી હોય છે. હિમવર્ષા હવામાં ઉષ્ણતામાનના ફેરફાર, સખત ઠંડી અને કંઇક અંશે પવનને કારણે થતી હોય છે.
હિમવર્ષા પછીનાં વૃક્ષો
હિમવર્ષા સામાન્ય રીતે ઊંચા પર્વતીય પ્રદેશમાં કે જ્યાં બરફ છવાયેલો રહેતો હોય છે. ક્યારેક સાઇબીરિયા જેવા બરફના રણમાં પણ હિમવર્ષા થાય છે.
હિમવર્ષા થાય ત્યારે માનવજીવન એકદમ સંઘર્ષમય બની જાય છે. કેટલીકવાર થોડા દિવસ સુધી સ્થગિત થઈ જતું હોય છે. વાહનવ્યવહાર પણ દિવસો સુધી ઠપ થઈ જાય છે. રસ્તા, ઘર, વનસ્પતિ અને ખુલ્લી જમીન બધા પર બરફ જામી જાય છે.
Explanation:
i think this is helpful to you
Similar questions
Physics,
28 days ago
Computer Science,
28 days ago
Math,
28 days ago
Computer Science,
1 month ago
Social Sciences,
1 month ago
Biology,
8 months ago
Math,
8 months ago