Science, asked by kaifiansari213456789, 2 months ago

નું વિધાન સાચું છે કે ખોટું તે જણાવી.
તારકંદ કરાર અને સિમલા કરાર ભારત અને ભૂતાન દેશ વચ્ચે થયા છે ?​

Answers

Answered by chandraprakashkulora
2

Answer:

સાત દશક પછી પણ જમ્મુ-કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો મુદ્દો બનેલું છે. આ ક્ષેત્ર હાલમાં એક નિયંત્રણ રેખાથી વહેંચાયેલું છે, જેનો એક તરફનો ભાગ ભારત પાસે અને બીજા ભાગ પાકિસ્તાન પાસે છે.

1947-48માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર મુદ્દા પર પહેલું યુદ્ધ થયું હતું. બાદમાં સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષણ હેઠળ યુદ્ધવિરામ કરાર થયો. તેના આધારે એક યુદ્ધવિરામ રેખા નક્કી કરાઈ, જે પ્રમાણે જમ્મુ અને કાશ્મીરનો લગભગ એક તૃતીયાંશ ભાગ પાકિસ્તાન પાસે રહ્યો, જેને પાકિસ્તાન 'આઝાદ કાશ્મીર' કહે છે. ભારતમાં સામાન્ય બોલચાલમાં અને મીડિયામાં તેનો ઉલ્લેખ પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર યાને કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર તરીકે કરવામાં આવે છે.

લગભગ બે તૃતીયાંશ ભાગ ભારત પાસે છે, જેમાં જમ્મુ, કાશ્મીર ઘાટી અને લદ્દાખ સામેલ છે. 1972ના યુદ્ધ બાદ શિમલા કરાર થયો, જે હેઠળ યુદ્ધવિરામ રેખાને 'નિયંત્રણ રેખા' નામ અપાયું. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ નિયંત્રણ રેખા 740 કિલોમીટર લાંબી છે.

આ પર્વતો અને વસાહત માટે પ્રતિકૂળ વિસ્તારમાંથી પસાર થાય છે. કેટલીક જગ્યાએ આ ગામો અને પર્વતોને બે ભાગમાં વહેંચે છે.

અહીં તહેનાત ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે કેટલીક જગ્યાએ માત્ર 100 મીટરનું અંતર, તો કેટલીક જગ્યાએ પાંચ કિલોમીટરનું અંતર છે.

બંને દેશો વચ્ચે નિયંત્રણ રેખા છેલ્લાં 50 વર્ષથી વિવાદનું કારણ બનેલી છે.

વર્તમાન નિયંત્રણ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947માં થયેલા યુદ્ધ સમયે જેવી માનવામાં આવી હતી, મોટા ભાગે એવી જ છે. એ સમયે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં લડાઈ થઈ હતી.

ઉત્તરના ભાગમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોને કારગિલ શહેરથી પાછળ અને શ્રીનગરથી લેહ માર્ગ સુધી ધકેલી દીધા હતા.

1965માં ફરી યુદ્ધ થયું. જોકે ત્યારે લડાઈમાં કાર્યવિક્ષેપને કારણે યથાસ્થિતિ 1971 સુધી રહી. 1971માં ફરી એક વાર યુદ્ધ થયું.

1971ના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાન તૂટીને બાંગ્લાદેશ બની ગયું. એ સમયે કાશ્મીરમાં અનેક જગ્યાએ લડાઈ થઈ અને નિયંત્રણ રેખા પર બંને દેશોએ એકબીજાની ચોકીઓ પર નિયંત્રણ રાખ્યું.

ભારતને અંદાજે ત્રણસો વર્ગ માઈલ જમીન મળી. આ નિયંત્રણ રેખા ઉત્તરના ભાગે લદ્દાખ વિસ્તારમાં હતી.

1972માં શિમલા કરાર અને શાંતિવાર્તા બાદ નિયંત્રણ રેખા ફરીથી સ્થાપિત કરાઈ. બંને પક્ષોએ માન્યું કે જ્યાં સુધી આંતરિક વાતચીતથી ઉકેલ ન આવે ત્યાં યથાસ્થિત રાખવામાં આવે. આ પ્રક્રિયા લાંબી ચાલી. ફિલ્ડ કમાન્ડરોએ પાંચ મહિનામાં અંદાજે વીસ નકશા એકબીજાને આપ્યા. અંતે કરાર થયો.

આ સિવાય ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી છે.

ગુજરાત રાજ્યસભા ચૂંટણી : ભાજપે કઈ રીતે કૉંગ્રેસની 'ગણતરી' બગાડી?

mark me as brainlist

Similar questions