ડો.શંકર દયાળ જી શર્મા દ્વારા કઇ ગૌરવપૂર્ણ પોસ્ટ સજાવવામાં આવી છે?
Answers
Answered by
1
Answer:
શંકર દયાલ શર્મા (૧૯ ઓગસ્ટ ૧૯૧૮ – ૨૬ ડિસેમ્બર ૧૯૯૯) ૧૯૯૨થી ૧૯૯૭ દરમિયાન ભારતના નવમા રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પદ પહેલાં તેઓ ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. તેઓ ભોપાલ રાજ્યના (૧૯૪૯–૧૯૫૬) મુખ્યમંત્રી પદે (૧૯૫૨–૧૯૫૬) રહ્યા. ઉપરાંત, ૧૯૫૬થી ૧૯૬૭ દરમિયાન શિક્ષણ, કાયદો, લોકનિર્માણ, ઉદ્યોગ અને વાણિજ્ય, રાષ્ટ્રીય સંસાધન તેમજ મહેસૂલ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા કેબીનેટ મંત્રી તરીકે રહ્યા. તેઓ ૧૯૭૨થી ૧૯૭૪ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષપદે તથા ૧૯૭૪થી ૧૯૭૭ સુધી તત્કાલીન સરકારમાં સંચાર મંત્રી તરીકે કાર્યરત રહ્યા.
શંકર દયાલ શર્મા
शंकर दयाल शर्मा
Answered by
7
Step-by-step explanation:
તેઓ 1992 થી 1997 સુધી ફરજ બજાવતા, ભારતના નવમા રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પદ પૂર્વે, શર્મા આર.વેંકટારમણની અધ્યક્ષતામાં ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.
Similar questions
India Languages,
3 months ago
Math,
3 months ago
Hindi,
3 months ago
Science,
5 months ago
Chemistry,
5 months ago
Social Sciences,
1 year ago