India Languages, asked by radhikakatkar30, 13 days ago

સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ;
સીલ લાખ પર દાબતાં ઉત્તમ ઊઠે છાપ.”​

Attachments:

Answers

Answered by chandud0107
4

Answer:

usksvsiueinsysnsysk wysosnxukwyencysmc6slstqmcyebcoqpshwkdosmxhc.dus

dydksgiwmryjeysnfd

Answered by vijayksynergy
4

ઉપર્યુક્ત પંક્તિમાં કવિ એ સંગ નો મહિમા સમજાવા માટે સીલ અને લાખનું ઉદાહરણ આપ્યું છે.

વિચાર વિસ્તાર:

  • કવિ કહે છે કી જયારે આપણા સાથે સજ્જન નો સ્નાગ હોય છે ત્યારે સધળા દુઃખોનો અંત આવે છે અને આપણું સતીત્વ નીરખીને બહાર આવે છે.
  • જેમ લાખને ગરમ કરી ને સીલ જયારે લાગે છે ત્યારે એક સરસ મોહોર છપાય છે તે જ રીતે આઓનું વ્યક્તિત્વ પણ નીરખી ઉઠે છે.

પંક્તિઓ:

આપણે એમ લાગે છે કોઈ આપણી પડખે ઉભું છે અને આપણે જીવનમાં એકલા નથી.

Similar questions