મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અખાભગત કયા નામે જાણીતા થયાં છે ?
Answers
Explanation:
મધ્યકાલીન સાહિત્યમાં મહાકવિની પ્રતિભાવાળો કયો કવિ હતો?
- પ્રેમાનંદ
2. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું હતું?
- પદ્ય
3. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો કેન્દ્રીય વિષય કયો હતો?
- ધર્મ
4. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો પ્રતિનિધિ કવિ કોણ?
- દયારામ
5. મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું?
- પદ્યવાર્તા
6. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો?
- બાવળા
7. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાકવિ કોને કહેવામાં આવે છે?
- પ્રેમાનંદ
8. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' કોણ માનવામાં આવે છે?
- કવિ અખો
9. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલન નો ઉદ્ગગાતા કોણ છે?
- નરસિંહ મહેતા
10. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તા ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર કવિ કયો છે?
- શામળ
11. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે?
- શામળ
12. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'આખ્યાનશિરોમણિ' કોણ ગણાય છે?
- પ્રેમાનંદ
13. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયું સાહિત્યસ્વરૂપ વધારે ખેડાયું છે?
- પદ
14. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
- નરસિંહ મહેતા
15. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિ નિરક્ષર હતા?
- કવિ ભોજા ભગત
16. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે ક્યા રાજાઓનો રાજ્યકાળ હતો?
- અંગ્રેજો
17. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કાર્યો છે?
- નરસિંહ મહેતા
18. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિમાં અર્વાચીન ગુજરાતીના સૌપ્રથમ લક્ષણો દેખાયા?
- પ્રેમાનંદ
19. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે?
- કવિ ભાલણ
sorry I don't know is it correct or wrong