Sociology, asked by pandavnilesh2, 4 months ago

તબીબી ગર્ભપાત કાનૂન ક્યારે મલ મા આવ્યો?

Answers

Answered by sonakshi605
0

સામાન્ય રીતે દરેક ગર્ભાવસ્થા નવ મહીના(૪૦ અઠવાડીયા) સુધીમાંજ પરિણમે એવું ન પણ બને. . ઘણા કિસ્સાઓમાં તેવું પણ બની શકે કે સગર્ભાવસ્થા તેની જાતેજ સમાપ્ત થઈ જાય; આને કસુવાવડ કહેવામાં આવે છે અથવા તેને સ્વયંસ્ફુરિત ગર્ભપાત પણ કહી શકાય. કસુવાવડ સામાન્ય રીતે ૨૬ અઠવાડિયા પહેલા થાય છે. ઘણા કિસ્સાઓમાં ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માટે શસ્ત્રક્રીયા કરવામાં આવે છે; જેને પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે.

ગર્ભપાત કે કસુવાવડ

hipe it help

because I can't understand this language

Similar questions