Social Sciences, asked by hardipdhiman8336, 10 months ago

ભારતના સંવિધાન ના કયા અનુચ્છેદ હેઠળ મનુષ્ય વેપાર અને વેઠ તેમજ તેના જેવી બળજબરીથી કરાવાતી બીજી કોઇ પ્રકારની મજૂરી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે?
1) અનુચ્છેદ- 23
2) અનુચ્છેદ - 32
3) અનુચ્છેદ - 38
4) અનુચ્છેદ - 22

Answers

Answered by TheKingOfKings
0

ભારતના સંવિધાન ના કયા અનુચ્છેદ હેઠળ મનુષ્ય વેપાર અને વેઠ તેમજ તેના જેવી બળજબરીથી કરાવાતી બીજી કોઇ પ્રકારની મજૂરી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે?

1) અનુચ્છેદ- 23

Similar questions