નીચેના પ્રશ્નોના ઉત્તર આપો
(1) રવિશંકર વ્યાસને ‘મહારાજ'નું બિરુદ કેમ મળ્યું ?
Answers
Answered by
12
- રવિશંકર વ્યાસ , ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં.
- તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.
- રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો.
- તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું.
- છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો
- તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં.
- ૧૯૨૦ અને ૧૯૩૦ મા તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.
Similar questions
Social Sciences,
4 months ago
Math,
4 months ago
Science,
4 months ago
Math,
8 months ago
Chemistry,
8 months ago
Environmental Sciences,
11 months ago