નીચેના વિધાન પૈકી ક્યુ વિધાન ખોટું છે તે જણાવો.
1) મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ઈ.સ. 1887માં થઇ હતી
2) ઈ.સ. 1952માં ભારતીય વન્યજીવો માટે બોર્ડ સ્થાપવામાં આવ્યું
3) ઈ.સ. 1972માં વન્યજીવોને લગતો કાયદો બનાવવામાં આવ્યો
4) ઈ.સ. 1985માં પ્રાચીન સ્મારકો,પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવવામાં આવ્યો
Answers
Answered by
4
4) ઈ.સ. 1985માં પ્રાચીન સ્મારકો,પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવવામાં આવ્યો .
pawaar:
yo konsi language h
Answered by
4
નીચેના વિધાન પૈકી ક્યુ વિધાન ખોટું છે તે જણાવો.
4) ઈ.સ. 1985માં પ્રાચીન સ્મારકો,પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવવામાં આવ્યો
Similar questions