Social Sciences, asked by thank6908, 11 months ago

ભારતમાં સરકારી હૂંડી (ટ્રેઝરી બિલ) સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયા ખરા છે?
1. તે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે.
2. તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે.
3. ખાનગી ક્ષેત્ર માટે ટૂંકાગાળાના ભંડોળ ઉભા કરવા માટે બહાર પાડવામાં આવે છે.
4. ભારતીય સરકાર માટે ટૂંકાગાળાના ભંડોળ ઉભા કરવા માટે બહાર પાડવામાં આવે છે.
1) ફક્ત 1 અને 3
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1 અને 4
4) ફક્ત 2 અને 4

Answers

Answered by smartyrathore
2

Here is your answer~

option (a)

Answered by tamannakapoor
1
Hy

Option a is the answer dear
Similar questions