CBSE BOARD XII, asked by fkbhai098, 6 months ago

(1) લેખકના જાણીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી ?
A, આંખ B. નાક C. કાન D. જીભ​

Answers

Answered by prachisoumyaps38
12

આપણા શરીર માં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે.

નામ પ્રમાણે –જ્ઞાનેન્દ્રિયો થી જ્ઞાન મળે છે-કર્મેન્દ્રિયો થી કર્મ થાય છે.

અહીં ઇન્દ્રિયો અને તેના વિષયો સમજવા આપણે –હાલ પૂરતું–જ્ઞાનેન્દ્રિયો –વિષે જાણીએ.

પાંચ જ્ઞાનેન્દ્રિયો માં થી ચાર તો મસ્તક (માથા) માં આવેલી છે. અને એક ચામડી આખા શરીર પર છે.

(૧) આંખ-ઇન્દ્રિય--નો વિષય એ જોવાનો છે. (૨) કાન-ઇન્દ્રિય-નો વિષય એ સાંભળવાનો છે.

(૩) જીભ-ઇન્દ્રિય –નો વિષય એ સ્વાદ છે. (૪) નાક-ઇન્દ્રિય નો વિષય એ સુગંધ-ગંધ-છે.

(૫) ચામડી-ઇન્દ્રિય-વિષય એ સ્પર્શ છે.

કોઈ યોગી પુરુષે- ભલે-યમ-નિયમ કરી “મન” ને મુઠ્ઠીમાં કર્યું હોય-મન ને વશ કર્યું હોય-તેને પણ-

ઇન્દ્રિયો –વ્યાકુળ કરી નાખે –તેવો ઇન્દ્રિયો નો પ્રભાવ છે.

આ ઇન્દ્રિયો પાસે એવી પ્રબળ શક્તિ છે- કે-

આ ઇન્દ્રિયો ને વશ કરવા (નિગ્રહ કરવા ) મથતા પુરુષ ના “મન” ને –તે-

તેના વિષયો તરફ પરાણે ખેંચી જાય છે. (૫૯-૬૦)

દાખલા તરીકે –ઉપર જોયું તે મુજબ-

આંખ (ઇન્દ્રિય) નો વિષય એ “જોવાનો” છે. કાન નો વિષય એ “સાંભળવાનો” છે-વગેરે-

હવે આ બધી ઇન્દ્રિયો –એકબીજા સાથે “મન” થી જોડાયેલી છે.

કોઈ કહેશે –કે-ઇન્દ્રિયો (આંખ-જીભ વગેરે) ને વશ કરવામાં શું મોટી ધાડ મારવાની છે ?!!

આંખને બંધ કરી દો –એટલે આંખ વશ માં આવી જાય.

મોઢું બંધ કરો એટલે જીભ વશ માં આવી જાય.........વગેરે......

આ ઉદાહરણ માં-બહુ જ સામાન્ય વિચાર કરીએ-તો-

સમજો-કે કોઈ આંખ-અને- જીભ (મોઢું) બંધ કરીને બેસી ગયો છે.....પણ....

કાન ને એ કેવી રીતે બંધ કરી શકવાનો છે ? શ્વાસ ને તે કેવી રીતે બંધ કરી શકવાનો છે?

ચામડી તો આખા શરીર પર આવેલી છે-તેને તે કઈ રીતે બંધ કરી શકે ?

એટલે આવા સમયે કોઈ મોટો ધડાકો-કાન –સાંભળે - તો-આંખ ખુલી કરીને તે જોશે-કે શું થયું ?

કે પછી-ચામડી ઉપ

Answered by piyushr223
0

Answer:

પનજનજટદપદટકૃકાટૃટટૃકૃકઃગછ

Similar questions