Economy, asked by jogidivesh4, 5 months ago

15. ભાગાં નેઅવય કયતાાં ઩ટયફ઱ો વભજાલો​

Answers

Answered by Anonymous
0

Answer:

  • ગ્રામસભામાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૯૪ મુજબ ચર્ચવાના કાયમી મુદ્દા ઉપરાંત પરિશિષ્ટ-૧ માં જણાવેલ કાયમી ૧ર મુદ્દાઓનો તથા માન. મુખ્ય મંત્રીશ્રીની પરિકલ્પના મુજબ સમર્ષિની જેમ લોકોને સ્પર્શતા અને વહીવટના પાયાના વિકાસના સાત મુદ્દાઓ એટલે કે, (૧) પાણી (૨) અન્ન અને નાગરિક પુરવઠો (૩) પંચાયત (૪) શિક્ષણ (૫) આરોગ્ય (૬) કૃષિ અને (૭) કાયદો અને વ્યવસ્થા એમ પરિશિષ્ટ-૨ માં જણાવેલ મહત્વના મુદાઓની ચર્ચા હાથ ધરવાની રહેશે તથા પરિશિષ્ટ-૩ માં જણાવ્યા મુજબ એજન્ડાના અન્ય મુદાઓ સાથે ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખી તેનો સમાવેશ કરવાનો રહેશે.
  • વિશેષમાં જણાવવાનું કે, ગ્રામ વિકાસ વિભાગ કક્ષાના ગ્રામસભા અભિયાનના પ્રસ્તુત આયોજનમાં નીચે જણાવેલ બાબતો ઉપર ખાસ ધ્યાન આપવા અને તે મુદ્દાઓનો ગ્રામસભામાં વિશિષ્ટ બાબતો તરીકે સમાવેશ કરવા જણાવવામાં આવે છે.
Similar questions