Sociology, asked by vasavadilipbhai416, 6 months ago

| \'
2. છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો
A
નિકાળીદા ના ઓને હા માતા વામિ ના રપ ના નિર્માણ નું​

Answers

Answered by pratikraj16
2

Explanation:

છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.

શિવાજી

Shivaji British Museum.jpg

માતા

જીજાબાઇ

પિતા

શાહજી

જન્મ

Edit this on Wikidata

શિવનેરી કિલ્લો Edit this on Wikidata

મૃત્યુ

Edit this on Wikidata

રાયગઢ કિલ્લો Edit this on Wikidata

વ્યવસાય

સમ્રાટ&Nbsp;Edit this on Wikidata

જીવનસાથી

Saibai, Soyarabai, Putalabai, Sakavaarbai Edit this on Wikidata

બાળકો

Rajaram I Edit this on Wikidata

કુટુંબ

Sambhaji Shahaji Bhosale Edit this on Wikidata

કુળ

Bhonsle[*]

પદ

છત્રપતિ Edit this on Wikidata

Similar questions