Social Sciences, asked by linux2588, 11 months ago

ઈસરો તાજેતરમાં મૂકવામાં આવેલો "જીસેટ - 29" ઉપગ્રહ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું/ સાચા છે ?
1.તે ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ છે.
2. તેને GSLV Mk -III -D2 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું
3. તે સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે.
4. તે દુશ્મન જહાજો ઉપર નજર રાખશે.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1,2 અને 3
4) 1,2,3 અને 4

Answers

Answered by adarsh8597
1

3 is your right answer. ......

Similar questions