Physics, asked by desaiom1735, 1 year ago

ગુરુના કોણીય વ્યાસ નું માપ 35.72" છે. જો પૃથ્વીનું ગુરુ થી અંતર 824.10^6 km હોય, તો ગુરુનો વ્યાસ શોધો.​

Answers

Answered by nitashachadha84
1

Explanation:

સોમવારે એટલે કે 10 જૂનના રોજ સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ પૃથ્વીની સૌથી નજીક આવી રહ્યો છે. પૃથ્વીની સૌથી નજીક હોવાને કારણે ગુરુ ગ્રહ આજે રાત્રે ખાસ્સો મોટો અને પ્રકાશિત દેખાશે.

એટલું જ નહીં ગુરુ ગ્રહની સાથે સાથે તેના ચાર ઉપગ્રહ પણ જોઈ શકાશે.

mark me as brainliest

Similar questions