CBSE BOARD XII, asked by mitalpatel818, 29 days ago

(6) નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.
(7) મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈક જિંદગીમાં.
(8) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી !
(9) હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.
(10) સૌંદર્ય તો છે પ્રભુની પ્રસાદી,
પુણ્યાત્માને ન પાપીને મળે છે,​

Answers

Answered by hiranidalsukh75
0

Answer:

નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ અને તેને પાર પાડવા સખત મહેનત કરવી જોઈએ છતાં પણ નિષ્ફળ જાય તો તેને માફ કરી શકાય પણ જો ધ્યેય જ નીચો હોય તો તેને માફ કરી શકાય નહીં

Explanation:

મને ખાતરી છે કે મને જવાબ ગમશે.

Similar questions