एकः चातकशिशु आसीत् । स एकदा - तृपया पीडित जनन्या ममीपं व्रजति यती च, " अम्बे । तृपा मा पीडयति । अहे जल पातुम इच्छामि । सम्पत्ति मेघवाल मिलती अतः तदा जलमेव पातुम इच्छामि । जननी वदति, "बाल । वयं तु मेष जलं एवं प्रेम तडागजलं न पिबाम अय असमाक कुलस्य आचार । अतः त्वं तोडा गजल पातुम् न
शक्नोति"
इति ।
Answers
Answered by
2
Answer:
એક ચાતક નું બચ્ચું હતું. તે એક દિવસ તરસ થી પીડાયેલો તેની માતા પાસે જઈને બોલે છે. તે બોલે છે કે હું પાણી પીવા ઈચ્છું છું.અને તળાવ નું પાણી પીવાની ઈચ્છા છે.તેની માતા બોલે છે કે તને વરસાદ નું પાણી પીવું જોઈએ નહીં કે તળાવ નું કેમ કે તે આપણા કુળ માં નથી. તેથી તું તળાવ નું પાણી પી ના શકે.
મને આશા છે કે તમને આ જવાબ કામ આવશે
Similar questions
Math,
5 months ago
Geography,
5 months ago
Math,
9 months ago
Social Sciences,
9 months ago
English,
1 year ago