Geography, asked by Aratisuthar, 2 days ago

) તમને આપવામાં આવેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો :
( i ) વધુ વરસાદ પડે તે રાજ્ય ( ii ) છાવણીનગર તરીકે જાણીતું શહેર.
( iii) તેહરી બંધ યોજના
(iv) ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય
(v) કોલકાતાથી કોહિમાનો રેલમાર્ગ તેના એક અટકસ્થાન સાથે​

Answers

Answered by deveshkumar9563
0

Explanation:

  • અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? - કાપડ સંશોધન-અમદાવાદ
  • અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
  • અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? પાલનપુર
  • અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ - ૬૪
  • અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩

  • અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
  • અમૂલ ડેરી ક્યાં આવેલી છે?--- આણંદમાં
  • અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ
  • અલંગ કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
  • અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
  • અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?--- બનાસકાંઠા
  • આજવા ડેમ કોણે બનાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ? ડાંગ
  • આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ? - ગિરની તળેટીમાં
  • આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે
  • ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારા
  • આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે? - જામનગર
Similar questions