Social Sciences, asked by Cjdatta1947, 11 months ago

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NHs) ની ઓળખના નંબરો ની સંવર્ધિત ફાળવણી સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું(યા) વિધાન (નો) ખરું (રા) છે?
1. બધા ઉત્તર-દક્ષિણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો હવે બેકી સંખ્યામાં છે.
2. બધા પૂર્વ-પશ્ચિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગો હવે એકી સંખ્યામાં છે.
3. સૌથી લાંબા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ નો નવો ક્રમ NH -44 છે.
1) ફક્ત 2
2) ફક્ત 1
3) 1,2 અને 3
4) ફક્ત 3

Answers

Answered by Englishtopper
0

HEY USeR ,

HERE IS YOUR ANSWER :-

Option D is CORRECT ✔️ ✔️✔️

HOPe It HELPS YOU !!!

Answered by Anonymous
4

Ram Ram ji

Here is your answer

4) ફક્ત 3

Thanks

#Har_Har_Mahadev

Similar questions