ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NHs) ની ઓળખના નંબરો ની સંવર્ધિત ફાળવણી સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું(યા) વિધાન (નો) ખરું (રા) છે?
1. બધા ઉત્તર-દક્ષિણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો હવે બેકી સંખ્યામાં છે.
2. બધા પૂર્વ-પશ્ચિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગો હવે એકી સંખ્યામાં છે.
3. સૌથી લાંબા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ નો નવો ક્રમ NH -44 છે.
1) ફક્ત 2
2) ફક્ત 1
3) 1,2 અને 3
4) ફક્ત 3
Answers
Answered by
0
HEY USeR ,
HERE IS YOUR ANSWER :-
Option D is CORRECT ✔️ ✔️✔️
HOPe It HELPS YOU !!!
Answered by
4
❤Ram Ram ji ❤
Here is your answer ⤵ ⤵ ⤵ ⤵
4) ફક્ત 3 ✔
Thanks ☺
#Har_Har_Mahadev ❤
Similar questions