Social Sciences, asked by avinashgehlot, 10 days ago

બંધારણ મુજબ રાજ્યમાં કોણ વિશેષાધિકારો ભોગવી શકે છે ?​

please give me full answer please

Answers

Answered by djhardas82
2

Answer:

સંસદીય વિશેષાધિકાર: એક વ્યાખ્યા

બોલવાની આઝાદી;

નાગરિક ક્રિયાઓમાં ધરપકડથી મુક્તિ;

જ્યુરી ડ્યુટીમાંથી મુક્તિ;

સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા માટે રજૂઆત કરવાની મુક્તિ; અને.

અવરોધ, દખલ, ધાકધમકી અને છેડતીથી મુક્ત થવું.

Answered by djarodiya1981
4

Answer:

ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે. જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે.[૧][૨][૩] મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.[૪]

૪૨માં સંશોધન પૂર્વે ભારતના બંધારણની પ્રસ્તાવના.

ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં ૨૦૨૦માં સુધારો કરતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે.

Thank you!!!

I hope my answer is correct and Keep it up!!!!

Similar questions