India Languages, asked by Jitesh3565, 10 months ago

Write an essay on jivdaya in gujarati

Answers

Answered by TbiaSupreme
7

દયાવાન માનવી એ દાતા બરોબર હોય છે. સજીવ સૃષ્ટિમાં ભગવાને ખાલી માનવજાત નેજ વિચારવાની ક્ષમતા આપી છે. જેથી મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને બીજા મૂંગા પ્રાણીઓનું શોષણ કરે છે.  

પરંતુ બધા જીવો પ્રત્યે દયા ભાવનાથી જોવા માટે ભગવાન સૂચવે છે. બધાજ સજીવોમાં એક સમાન જીવ હોય છે. તેથી તેના પર દયા ભાવના રાખીને આગળ વધનારા સૌવકોઈ ભગવાન ને ગમે છે. કારણકે ભગવાને પોતાના બધાજ જન્મ માં પણ સીખવીયું છેકે પ્રાણીમાત્ર દયા ને પાત્ર.


Similar questions