India Languages, asked by desaiom1735, 8 months ago

અર્થ વિસ્તાર કરો.....

ઘરમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ.​

Answers

Answered by Anonymous
31

અર્થ વિસ્તાર કરો.....

ઘરમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,

અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ.

Answered by vijayksynergy
6

જેનામાં સાહસ કરવાની શક્તિ છે તટે જ નવું સર્જન કરવાની હિમ્મત દાખવે છે.

વિચાર વિસ્તાર:

  • જે વ્યક્તિ યુવા અવસ્થામાં સાહસ કરીને કામ કરે છે તે જીવન જીવી જાને છે અને નવું સર્જન કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
  • જીવનમાં પરિવર્તન એ નિયમ છે જે લોકો પરિવર્તને સાથે જીવી ગયા એક કશુંક કરી ગયા અને લોકોની યાદીમાં નામ રાખી ગયા.

પંક્તિઓ વિષે:

  • આ પંક્તિ ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત છે.
  • મેઘાણી કહે છે કે યુવાનો એક જ્વાળાનો સ્ત્રોત છે અને એ ઈચ્છે તો શું ના કરી શકે?
Similar questions