Hindi, asked by Anonymous, 4 months ago

લેખક રાજકોટ છત્રી લેવા બાબતમાં શા માટે મક્કમ રહ્યો​

Answers

Answered by malukamanan
2

Answer:

કારણકે પત્ર લખનાર ની પોતાની છત્રી ખોવાઈ ગઈ હોવા છતાં બીજા માણસની છત્રી એમને પરત કરવાની એમની ભાવના અને પ્રમાણિકતા ની કદર કરવા માટે લેખક રાજકોટ છત્રી લેવા જવાની બાબત માં મક્કમ રહ્યા.

Similar questions