Science, asked by chandubhaiambaliya, 2 months ago

વેગ- સમયના આલેખ પરથી સ્થાનાંતર કેવી રીતે શોધી શકાય?

Answers

Answered by sunakat483
0

Answer:

શિરોલંબ અક્ષ પદાર્થનો વેગ દર્શાવે. આ સંભવિત લાગે છે, પરંતુ આગળ જુઓ—વેગ આલેખનું અર્થઘટન કરવું ઘણું જટિલ છે. લોકો ઢાળ નક્કી કરીને વેગ શોધવાથી પરિચિત થઇ ગયા હોય છે—જેમ સ્થાન આલેખ સાથે કરી શકાય—તેઓ ભૂલી જાય છે વેગ આલેખ માટે શિરોલંબ અક્ષની કિંમત તમને વેગ આપે છે.

જુદા જુદા સમયને પસંદ કરવા નીચેના આલેખ પર ટપકાંને સમક્ષિતિજ ખસેડો અને વેગ કઈ રીતે બદલાય છે તે જુઓ.

Similar questions