નીચેના પૈકી કયા વિધાનો ભારતના 'પક્ષાંતર કાયદા' સંદર્ભે ખરા છે?
1. જો વ્યક્તિ નામાંકનના છ મહિનામાં જ અન્ય રાજકીય પક્ષમાં જોડાય તો, સંસદના એવા નામાંકિત સભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે છે.
2. જો એક અપક્ષ વિધાયક કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો તે વ્યક્તિ સભ્યપદ ગુમાવશે.
3. અપક્ષ કોઈપણ રાજકીય પક્ષને સમર્થન આપી શકે પણ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે નહીં.
4.વિધાનસભામાં કોઈ રાજકીય પક્ષના એકમાત્ર સદસ્ય અન્ય રાજકીય પક્ષમાં જોડાશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે.
1) 1, 2, 3 અને 4
2) ફક્ત 2, 3 અને 4
3) ફક્ત 3 અને 4
4) ફક્ત 1 અને 4
Answers
Answered by
0
Option 2)
HOPE IT HELPS YOU !!
Similar questions
Science,
8 months ago
Social Sciences,
8 months ago
Hindi,
8 months ago
Social Sciences,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago
History,
1 year ago