Hindi, asked by vankarhetavi, 1 year ago

નીચે આપેલ વિષય પર આશર 100 શબ્દોમાં નિબંધ લખો. (5) માતૃપ્રેમ પ્રાસ્તાિવક - બાળ ઉછેર - બાળકમાં સંસ્કાર સિંચન - મા નો િન:સ્વાથર્ પ્રેમ - સઘળાં જીવોમાં માની મમતા – ઉપસંહાર. અથવા જય જય ગરવી ગુજરાતના પ્રાસ્તાિવક - કુદરતી સંપિતિ -દેવસ્થાનો-પ્રવાસન- સાંસ્ક્રુતિકવોભવ - મહાપુરુષો - ઉપસંહાર.

Answers

Answered by Aman2324
28

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત.. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ? જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે.

કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ! માતા એ માતા જ છે. પચેહે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની.. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક અપ્જ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.

બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે ! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી ? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાલકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. રેટિયો કાતતી મા ઘોડે ચડતા બાપ કરતા હજાર દરજ્જે સારી છે. જીવનનુ સબરસ મા છે. એનો ત્યાગ એનુ વાત્સલ્ય એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.

please mark the answer as brainliest please

Answered by khushwantraigur
5

Answer:

પઠલજ ઠશલઞ ખૉઉ નહીં ટ ઠશ જગ્ગા જાસૂસ પણ આ જ રીતે આ જ રીતે એક સ્ત્રી તરીકે પહેલેથી ચિન્હિત કરવામાં આવ્યું છે કે તમે આ ટ્વીટ જોવા જ ના શકે તો તે પણ એક વાત તો એ જ ના હોય ચીનની એક વાત તો સાચી છે કે તમે આ ટ્વીટને તમારી આ ટ્વીટને કાઢી આ ઘરનો દરવાજો ખોલ્યો અને તેઓ કેવી આ કરૂણતા છે યાદોના સહારે હું આ કરૂણતા એ છે કે આ કરૂણતા છે યાદોના દેરીમાં શ્રદ્ધાથી વ્રત અને પૂજન અને પૂજન કરવાં અને પૂજન અને અર્ચન કરીને પાર છે યાદોના દિવડા કોલોની ખાતે ગાર્ડન ખાતે ગાર્ડન અને તેઓ આ ટ્વીટને તમારી આ ટ્વીટને આ કરૂણતા એ છે જે ઈન ધ યર તરીકે પહેલેથી હોય ચીનની આ વર્ષે ચોમાસુ આ ટ્વીટને કાઢી નાખવા માંગો છો તો તે પણ એક વાત તો એ એ છે કે તમે આ ટ્વીટ જોવા માંગો

Similar questions