(2) ઠક્કરબાપાએ કરેલ સામાજિક સુ ધારા વિશે ટૂંકમાં જણાવો.
Answers
Answered by
5
Answer:
સામાજિક ક્રિયા (અંગ્રેજી: Social action) એટલે સમાજના સંદર્ભમાં વ્યક્તિ દ્વારા થતી ક્રિયા. સામાજિક ક્રિયા એ એવી ક્રિયા છે જેને કોઈ ચોક્કસ અર્થ હોય છે અને અન્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સામાજિક ક્રિયા માટે એક વ્યક્તિથી વધારે વ્યક્તિઓનું ભૌતિક સ્વરૂપમાં ઉપસ્થિત રહેવું આવશ્યક નથી, પરંતુ તે માટે અન્ય વ્યક્તિઓના સંદર્ભમાં કોઈ વ્યવહાર હોવો આવશ્યક છે. વ્યક્તિ દ્વારા થતી સામાજિક ક્રિયાઓ સમાજની અસરો કે તેનાં ધોરણો અને મૂલ્યોથી પ્રભાવિત થયેલી હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ વિધવા પોતાના મૃત પતિને યાદ કરીને રડતી હોય, કોઈ વિદ્યાર્થી પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાંચતો હોય તો તે અનુક્રમે ભૂતકાળ અને ભવિષ્યકાળને ધ્યાનમાં રાખીને થતી સામાજિક ક્રિયાઓ છે.[૧][૨]
Similar questions