. એક અપૂર્ણાકનો છેદ તેના અંશ કરતાં 6 જેટલો વધારે છે. જો અંશમાંથી 1
બાદ કરવામાં આવે અને છેદમાંથી પણ 1 બાદ કરવામાં આવે, તો અપૂર્ણાંકન
કિંમત ) થાય છે, તો તે અપૂર્ણાંક શોધો.( Ans is ergent)
Answers
Answered by
2
Answer:
પદ્મારાણીએ એક નિરક્ષર ગૃહિણીનો ખૂબ જ સરસ રોલ કર્યો હતો. પદ્માબહેન જેવા અંગ્રેજી કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા અને અતિશિક્ષિત પરિવારમાંથી આવેલા કલાકારે એક નિરક્ષર મહિલાની ભૂમિકામાં જાન રેડી દીધેલો. એક કલાકારે અન્ય પાત્રની કાયામાં કરેલો આ પરકાયા-પ્રવેશ હતો. અનુવાદનું પણ કંઈક આવું જ છે. તમારે મૂળ અંગ્રેજી લખાણની ભાવના, કહેવાનો અર્થ, શબ્દ પ્રયોગની મજા અને 'બિટવિન ધ લાઇન્સ' કહેવામાં આવેલી વાતને સમજવી પડે અને પછી જ વાક્યનો અનુવાદ કરવો પડે. જો કોઈ પણ વાક્યને આટલી કસરત કર્યા વગર અનુવાદ કરવામાં આવે તો ભોપાળાના સો એ સો ટકા ચાન્સ!
અનુવાદનો બીજો અર્થઃ અનુવાદ એટલે એક ભાષામાં રચાયેલી કોઈ કૃતિનું બીજી ભાષામાં એડેપ્ટેશન. અંગ્રેજી વિકિપીડિયા, બહોળા વાચક વર્ગ તથા ઓછી ટેકનીકલ ગુંચ ને કારણે ઘણો આગળ વધેલો છે. અંગ્રેજી વિકિપીડિયા છેક ૨૦૦૧ થી ચાલુ થયેલો છે જ્યારે ગુજરાતી વિકિપીડિયાની શરૂઆત ૨૦૦૪ માં થઇ હતી. આથી મોટા ભાગના વિષયો માટે અંગ્રેજી વિકિપીડિયામાંથી ગુજરાતીમાં ખુબ સરસ માહિતી મળી રહે છે. પણ આ અંગ્રેજી વિકિપીડિયામાં જે કંઈ ગુજરાતી મસાલો છે તે બધો જ મૂળ અંગ્રેજી લેખોમાંથી અનુવાદ પામેલો છે.
અનુવાદના ઘણા પ્રકારો છે. અનુવાદ વાર્તાનો, સમાચારનો, પુસ્તકનો, કાવ્યનો, આત્મકથાનો, રૂપક લેખ (ફિચર)નો કે પછી નાનામોટા લેખનો પણ હોઈ શકે. કાવ્ય અથવા પધ્ય સાહિત્યનો અનુવાદ સૌથી અઘરો મનાય છે કારણ કે તેમાં મૂળ લેખકની અભિવ્યક્તિ અને ભાવનાઓના સુક્ષ્મ તંતુઓને પિછાણવા સહેલા હોતા નથી. એક અનુવાદક મૂળ ભાષામાં વ્યક્ત કરાયેલી ભાવનાને શક્ય તેટલી સારી રીતે જો ટાર્ગેટ લેંગ્વેજમાં ઢાળી શકે તો સારું. આજના યુગમાં સમાચારનો અનુવાદ સૌથી સહેલો મનાય છે, કારણ કે આજે નાનીમોટી ન્યૂઝ ચેનલો, અખબારો, હિન્દી-ગુજરાતી ન્યૂઝપોર્ટલ્સમાં જે તે વિષયનું ભરપૂર સાહિત્ય આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. હવે કોઈ સમાચારનો અનુવાદ કરવા માટે ડિક્શનરીઓ ફેંદવી પડતી નથી. એક રીતે એ સારી વાત છે, અને ખરાબ પણ.
આશા છે કે આ જવાબ તમને મદદ કરશે
Similar questions