History, asked by TbiaSamishta, 11 months ago

Ganesh chaturthi essay in Gujarati language

Answers

Answered by raga2003
61
गणेश चतुर्थी पर निबंध 1 (100 शब्द)
गणेश चतुर्थी का त्योहार आने के कई दिन पहले से ही बाजारों में इसकी रौनक दिखने लगती है। यह पर्व हिन्दू धर्म का अत्यधिक मुख्य तथा बहुत प्रसिद्ध पर्व है। इसे हर साल अगस्त या सितंबर के महीने में बड़े ही उत्साह के साथ मनाया जाता है। यह भगवान गणेश के जन्म दिवस के रुप में मनाया जाता है जो माता पार्वती और भगवान शिव के पुत्र है। ये बुद्धि और समृद्धि के भगवान है इसलिये इन दोनों को पाने के लिये लोग इनकी पूजा करते है।

लोग गणेश की मिट्टी की प्रतिमा लाते है और चतुर्थी पर घर पर रखते है तथा 10 दिन तक उनकी भक्ति करते है और उसके बाद अनन्त चतुर्दशी के दिन अर्थात् 11वें दिन गणेश विसर्जन करते है। गणेश चतुर्थी का त्योहार आने के कई दिन से पहले से ही बाजारों में इसकी रौनक दिखने लगती है। बाजारों में दुकानें सुंदर-सुंदर गणेश प्रतिमाओं से सज जाती हैं। बड़ी संख्या में लोग खासकर महाराष्ट्र में अपने घरों में मूर्ति की स्थापना करते हैं और फिर अनंत चतुर्दशी वाले दिन गणेश प्रतिमा का विसर्जन करते हैं।
Answered by TbiaSupreme
105

ગણેશ ચતુર્થી ખૂબ લોકપ્રિય  અને પ્રસિદ્ધ તહેવારોમાંનો  એક છે. હિન્દુઓ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે અને પૂરી શ્રધ્ધાથી ગણેશજીની પૂજા અર્ચના કરે છે. અલબત્ત, દરેક પૂજાની શરુઆતમાં ગણનાયક અને વિધ્નહર્તા ભગવાન ગણેશની પૂજા થાય છે, પરંતુ ગણેશ ચતુર્થી ઉજવણી વર્ષમાં એક વખત ખૂબ શ્રધ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં છે.

ગણેશજી એ ભગવાન શિવ અને માતા પાર્વતીનો સુંદર પુત્ર છે. સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મના લોકો માને છે કે દર વર્ષે ગણેશ પૃથ્વી પર આવે છે અને લોકોને ખૂબ જ ઇચ્છનીય આશીર્વાદો આપે છે. ભગવાન ગણેશ હિન્દુ ધર્મનો સૌથી પ્રખ્યાત દેવ છે, જે ભક્તોને શાણપણ અને સમૃદ્ધિના આશિર્વાદ આપે છે. તે અવરોધો દૂર કરવા અને તમામ સમસ્યાઓથી છુટકારો આપનાર તેમજ લોકોના જીવનમાં સુખના સર્જક છે. ભારતમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. બાળકો તેને મિત્ર ગણેશ કહે છે કારણ કે, તે બાળકોની સંભાળ રાખે છે અને પ્રેમ કરે છે. લોકો દર વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ માટે ગણેશ ચતુર્થી ઉજવે છે. ચતુર્થીથી પૂજા શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે કે આવતા વર્ષે ફરી પાછા આવજો.

આમ, દર વર્ષે પૂરી શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે.

Similar questions