Social Sciences, asked by asmaul4967, 11 months ago

ભારતમાં સામાજિક સેવાઓ માટેની તાલીમ નીતિનો પ્રાથમિક ઉદ્દેશ હોઈ શકે છે
(i) વ્યવસાયિક જ્ઞાન વધારવું
(ii) વ્યવસાયિક વાતાવરણ પરત્વેની સંવેદનશીલતા
(iii) કટોકટીની બાબતો અંગેની શૈક્ષણિક શીખ
(iv) યોગ્ય વૃત્તિજન્ય અભિમુખતા લાવવી
નીચે આપેલ કોડ નો ઉપયોગ કરી સાચા જવાબની પસંદગી કરો :
1) ફક્ત (ii) અને (iv)
2) ફક્ત (i),(ii) અને (iii)
3) ફક્ત (i),(ii) અને (iv)
4) (i),(ii),(iii) અને (iv)
5) Not Attempted

Answers

Answered by Anonymous
0

Hey Mate!

✓✓ Your Answer ✓✓

################

Good Question

**********************

Option : 1)

_____________________

ભારતમાં સામાજિક સેવાઓ માટેની તાલીમ નીતિનો પ્રાથમિક ઉદ્દેશ હોઈ શકે છે

(i) વ્યવસાયિક જ્ઞાન વધારવું

(ii) વ્યવસાયિક વાતાવરણ પરત્વેની સંવેદનશીલતા

(iii) કટોકટીની બાબતો અંગેની શૈક્ષણિક શીખ

(iv) યોગ્ય વૃત્તિજન્ય અભિમુખતા લાવવી

નીચે આપેલ કોડ નો ઉપયોગ કરી સાચા જવાબની પસંદગી કરો :

1) ફક્ત (ii) અને (iv)

.........

Similar questions