English, asked by pinchu27, 3 months ago

Ma
BALAVIKAS ENGLISH MEDIUM SCHOOL
Mani, Bantwal Taluk D.K 574253
lass = VIII
II-UNIT EXAMINATION 2020-21
MATHEMATICS
Choose the correct answer.
1. The identity element of addition is
(5. 1, 2 O
0)
2 The multiplicative inverse of
(-=
To
3. The rational number that does not have a reciprocal is
3. 1. 0. 5)
4. The expression on the left side of the equation is
(RHS. Equal
LHS
not equal)
5. Reciprocal of
where r = 0 is
(x,
0
2x)
52
Fill in the blanks.
The multiplicative identity is​

Answers

Answered by nitipatel2681
0

Answer:

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 30-3-2017, દાર-એ-સલામ

સ્વામીશ્રીનો અલ્પાહાર પૂર્ણ થવાના આરે હતો. બધા સંતો ઈશ્વરચરણદાસ સ્વામી પાસે જઈને શીરાનો પ્રસાદ લેવા માંડ્યા. સ્વામીશ્રીએ ત્યાં ઊભેલા કમલનયનદાસ સ્વામીને ઇશારાથી નજીક બોલાવ્યા ને ધીરે રહીને કાંઈક કહ્યું. કમલનયનદાસ સ્વામી પહેલાંની જેમ લાઇનમાં જોડાઈ ગયા. શીરાનો પ્રસાદ લીધો અને સીધા સ્વામીશ્રી પાસે પહોંચ્યા. સ્વામીશ્રીએ ઈશ્વરચરણદાસ સ્વામીએ આપેલા પ્રસાદમાંથી થોડો પ્રસાદ લીધો. સૌને ત્યારે ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રીએ કમલનયનદાસ સ્વામીને ઈશ્વરચરણદાસ સ્વામીના હાથે અપાતો પ્રસાદ લઈ આવવા કહ્યું હતું.

સ્વામીશ્રી સ્મિત કરતાં કહે : ‘એમ ને એમ ન આપે.’

સ્વામીશ્રીના અંતરમાં સંતોનો કેટલો બધો મહિમા છે !

Similar questions