India Languages, asked by tmjain26, 4 months ago

તમારા નાના ભાઈને પુસ્તકો જાળવવાની શિખામણ આપતો પત્ર લખો.

Answers

Answered by maheshwaripooja016
30

tje photo is attached

sorry for poor handwriting

Attachments:
Answered by vijayksynergy
3

પુસ્તક સરસ્વતી માં નું સ્વરૂપ છે એટલે પુસ્તક ને જાળવવી જોઈએ.

પ્રિય ભાઈ,

તું હોસ્ટેલ માં મજામાં હશે અમે અહીં મજામાં છીએ. તું તારું ધ્યાન તો રાખે છે ને? તારું ભણવાનું તો સારું જ ચાલતું હશે.હું તારો રૂમ સાફ કરતી હતી મને તારી પુસ્તક વ્યવસ્થિત રીતે ના મળી. પુસ્તકની કેળવણી કરવી જરૂરી છે.

પુસ્તકની કેળવણી કરવી કેમ જરૂરી છે?

માં સરસ્વતી ના આશીર્વાદ મળે છે.

આપણી પુસ્તક બીજા લોકો ને વાંચવા માટે ઉપયોગ થઇ શકે.

આપણા પુસ્તક કોઈ ગરીબ ને આપી શકીએ.

આપણે પણ વાંચવાની મજા આવે.

મારી વાતનું ખોટું ના લગાડ જે બેટા હું તારા ભલામાટે કહું છું. તારું તબિયત સાચવજે અને રાજા પડે એટલે ઘરે આવજે.

તારી બેન

Similar questions